નીચે મુજબ ની યોજનાઓ ભોજનશાળા ના નિભાવ માટે અમલ માં મુકવામાં આવી છે.
૧ | કાયમી સાધર્મિક ભક્તિ (તિથિ અથવા તારીખ) બપોરે સાધર્મિક ભક્તિ વાર્ષિક એક દિવસ | રૂપિયા ૨,૫૧,૦૦૦/- (Rs. 2,51,000/-) |
૨ | અક્ષય નિધિ યોજના | રૂપિયા ૧,૫૧,૦૦૦/- (Rs. 1,51,000/-) |
૩ | ભોજનશાળા સહાયક દાતા | રૂપિયા ૧,૦૧,૦૦૦/- (Rs. 1,01,000/-) |
૪ | સુકૃત્ય ના સહભાગી | રૂપિયા ૫૫,૫૫૫/- (Rs. 55,555/-) |
૫ | ભોજનશાળા ના અનુમોદક | રૂપિયા ૪૧,૧૧૧/- (Rs. 41,111/-) |
૬ | ભોજનખંડ માં ફોટો | રૂપિયા ૧૧,૧૧૧/- (Rs. 11,111/-) |
૭ | ભોજનશાળા માં જમવાની એક દિવસ ની તિથિ | રૂપિયા ૫,૫૦૦/- (Rs. 5,500/-) |
૮ | સવાર ના નાસ્તાની એક દિવસ ની તિથિ | રૂપિયા ૨,૫૦૦/- (Rs. 2,500/-) |
૯ | ભાતી ની એક દિવસ ની તિથિ | રૂપિયા ૨,૫૦૦/- (Rs. 2,500/-) |
૧૦ | ઉકાળેલા પાણી ની તિથિ | રૂપિયા ૧,૫૦૦/- (Rs. 1,500/-) |